NOTICE CONTENT
A notice regarding the sale of property located at Plot No. 1115 (Old Survey No. 720/1774) in the village of Rashasan, Vijapur Taluka, Mehsana District. The property, identified as Unit No. C-38 with an area of 334 sq.m. and 83.61 sq.m. of ground floor construction, is owned by Mr. Somesh Agrawal. The notice indicates that the previous sale documents (No. 825, dated 25-03-2011) and receipt of payment have been lost. This matter has been reported to the Ghatlodiya Police Station and a certificate regarding the same has been obtained. The notice further states that the sale of the property has been agreed upon with the current owner, Mr. Somesh Agrawal. It also clarifies that there are no encumbrances, claims, charges, liens, or financial obligations on the property. The notice requests anyone having any claim or interest in the property to provide written proof within seven days from the date of publication. Failure to do so will result in the property being deemed free from any encumbrances and the sale process will be completed. Any future disputes will not be entertained.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ મહેસાણા સબ
ડીસ્ટ્રીક્ટ વિજાપુરના વિજાપુર તાલુ
કાના મોજે-રશ્ાસણની સીમના સર્વે
નં.૧૧૧૫(જુના સર્વે નંબર-૭૨૦/
૧૭૭૪) ની બિનખેતીની જમીન
ઉપરવિર રેસીડન્સી આવેલ છે. તેમાં
આવેલ જુના સર્વે નંબર-૭૨૦/૧ની
જમીન ઉપર યુનિટ નંબર-સી-૩૮ જેનો
ક્ષેફળ-૩૩૪ સ.ચો મી, તથા
૮૩.૬૧સ.ચો.મી.નાગ્રાઉન્ડફલોર
ના બાંધકામ વાળી મિલકત હિમાંક
સોમેશ અગ્રવાલની માલિકીની સ્વતંત્ર
માલિકી, કબજા,ભોગવટાની આવેલ
છે. સદરહું | મિલકતના અગાઉ ના
વેચાણ દસ્તાવેજ નંબર-૮૨૫ તારીખ-
૨૫-૩-૨૦૧૧ તથા તેની પૈસા
ભરયાની પહોંચ યાને આર.આર. ખો
વાઇ ગયેલ છે. જેની ધણી શોધ કરતા
મળી આવતી નથી. તથા જે બાબતની
ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા
જોગ સદરહું મિલકતના પ્રથમ માલિક
સુનિલ રામરાજ શર્મા કરેલ છે અને જે
બાબતે ઘાટલો ડીયા પોલીસ સ્ટેશન દ્વારા
પ્રમાણપત્ર જાણવા જોગ બાબતે આપેલ
છે.તથાહિમાંક સોમેશઅગ્રવાલ પાસેથી
અમારા અસીલે વૈચાણ રાખવા નક્કી
કરેલ છે. તથા તે ઓ સદરહું મિલકત
ઉપર કે વેચાણ દસ્તાવેજ કે તેની પૈસા
ભર્યાની પહોંચ(આર.આર) કૅ પર
જણાવેલ મિલકત અંગે કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો,
દાવો, અલાખો, બોજો, ચાર્જ કે ભરણ
પોષણ કે બેંક/ફાઇનાન્સ કંપની/
નાણાકીય સંસ્થા ઓ પાસેથી લોન
લીધેલ નથી અને ઉપરોકત દસ્તાવેજ
ગીરો મુકેલ નથી કે અન્ય કોઈ હક્ક
હોય તો તેમણે તે અંગેના દરતાવેજી
પુરાવા સહિતની લેખીત જાણ
રજી.એડીથી નીચેના નામે અને સરનામે
આનોટીસ પ્રસિધ્ધ થયે થી દિન-૭માં
કરવી. જો તેમ નહી કરવામાં આવેતો
સદરહું મિલકત ઉપર કે ખોવાઇ ગયેલ
અસલ કાગળો ઉપર અન્ય કોઇનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, દવો, અલાખો, બોજી, ચાર્જ
નથી, ભેક[ફાઈનાન્સ કંપની/નાણાકીય
સ્થા ઓ પાસેથી લોન લીધેલ નથી
અને ઉપરોકત દસ્તાવેજ ગીરો મુકેલ
નથી અને હોય તો તેવેવયાને જતો કરે
લછે. તેમ સમજી સદરહું મિલકતનું
ટાઇટલ કલીયર અને માર્કેટબલ
ગણવામાં આવશે, અને વેચાણ અંગેની
કાર્યવાહી પુરી કરવામાં આવશે.
ત્યારબાદ કો ઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી. તેની નોધ લેશો .
અમદાવાદ,
તારીખ-૨૩-૦૩-૨૦૨૫
શ્રીજી એસોસીએટસ
તેજેન્દ્ર જી, પટેલ (એડવોકેટ)
બી-૧૧૧૭, વેસ્ટ બેન્ક, સીટી ગોલ્ડ
સીનેમાની સામે, વલ્લભસદનની
બાજુમાં, આશ્રમ રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૯
મો:- ૯૯૨૪૩૧૦