NOTICE CONTENT
SURAT DISTRICT, MANDVI SUB-DISTRICT, VILLAGE MOJE: BOUGHAAN WITHIN THE BOUNDARIES OF REVENUE SURVEY NO. - 236/2, 241, HAVING BLOCK NO - 529/B, NON-AGRICULTURAL PREPARATORY AGRICULTURAL LAND, WHICH HAS AN AREA OF 02-92-39 HECTARES, HAVING A SHAPE OF 13.46 PAISA AGRICULTURAL LAND, BELONGING TO ANILKUMAR BALWANTRAI PATEL, RESIDENT: 7/53, GAJERA FALIYU, VILLAGE - BOUGHAAN, TA - MANDVI, J - SURAT, WHO IS THE SOLE OWNER AND HAS BEEN IN DIRECT POSSESSION AND ENJOYMENT. IT HAS BEEN ASSERTED THAT NO ONE ELSE HAS ANY CLAIM, INTEREST, OR SHARE IN THE SAID LAND. IT HAS BEEN STATED THAT THE TITLE OF THE SAID LAND IS COMPLETELY CLEAR AND MARKETABLE. IT IS INTENDED TO SELL THE SAID LAND IN THE NAME OF (1) KAUSHILIYABEN MAHESHCHANDRA PATEL AND (2) ANKUR MAHESHCHANDRA PATEL, WHO ARE RESIDENTS OF VILLAGE - UMRARA, TA - SAYAN, J - SURAT. THEREFORE, IF ANY PERSON, ORGANIZATION, BANK, OR OTHER ENTITY HAS ANY INVOLVEMENT, RIGHT, INTEREST, OR SHARE IN THE SAID LAND, SUCH PERSON, ORGANIZATION, BANK, AND RELATED PARTIES ARE REQUIRED TO PROVIDE WRITTEN NOTICE TO US WITHIN 7 DAYS FROM THE DATE OF PUBLICATION OF THIS NOTICE ALONG WITH WRITTEN EVIDENCE OF OWNERSHIP OR LEGAL HOLDING. FAILURE TO DO SO WILL BE DEEMED AS OUR CLIENT HAVING NO RIGHT, INTEREST, SHARE, OR INVOLVEMENT OF ANY KIND IN THE SAID LAND FROM ANY PERSON, INDIVIDUAL, ORGANIZATION. AND IF THERE IS ANY, IT IS HEREBY WAIVED. ON THE BASIS OF THIS, OUR CLIENT WILL TAKE POSSESSION AND ENJOYMENT OF THE SAID LAND, OBTAIN A VALID SALE DEED AND OTHER RELATED LEGAL DOCUMENTS, AND THEREAFTER NO CLAIM OR DISPUTE WILL BE ENTERTAINED FROM ANYONE. THIS IS FOR THE INFORMATION OF ALL CONCERNED AND THE PUBLIC.
ગુજરાતી નોટિસ
EOE EH
સુરત ડીસ્ટ્રીકટ, માંડવી સબ ડીસ્ટ્રીકટ, ગામ મોજે : બૌઘાન ની સીમમા આવેલ રેવન્યુ
સર્વેનં,.-૨૩૬/૨, ૨૪૧ જેનો બ્લોક નં-૫૨૯/બ બીન ખેતી પ્રિપાત્ર ખેતીની જમીન
જેનું ક્ષેત્રફળ-હે.આરે.ચો.મી. ૦૨-૯૨-૩૯ જેનો આકાર-૧૩.૪૬ પૈસાવાળી ખેતીની
જમીન જેના મુળ માલીક અનિલકુમાર બળવંતરાય પટેલ, રહેવાસી : ૭/૫૩, ગજેરા
ફળીયુ, ગામ-બૌઘાન, તા-માંડવી, જી-સુરત જેઓની સ્વતંત્ર માલીકી તથા પ્રત્યક્ષ
કબજા, ભોગવટામાં ચાલી આવેલ હોવાનુ તથા અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો હકક,
હીત, હીસ્સો સમાયેલ ન હોવાનું જણાવી તથા સદરહુ જમીનના ટાઈટલ સંપૂર્ણ કલીયર
અને માર્કેટેબલ હોવાનું જણાવી હમારા અસીલ નામે (૧) કૌશલીયાબેન મહેશચંદ્ર પટેલ
તથા (૨) અંકુર મહેશચંદ્ર પટેલ જેઓ રહેવાસી : ગામ-ઉમરા, તા-સાયણ, જી-સુરત ને
વેચાણ આપવાનું નકકી કરેલ છે જેથી સદરહુ જમીનમાં કોઈપણ વ્યકિત, સંસ્થા, બેંક
કે અન્ય કોઈ પણનો કોઈ પણ પ્રકારે લાગ ભાગ, હકક, હીત, હીસ્સો સમાયેલ હોય તો
તેવી વ્યકિત, સંસ્થા, બેંક કે અન્ય કોઈ પણનો કોઈ પણ પ્રકારે લાગ ભાગ, હકક, હીત,
હીસ્સો સમાયેલ હોય તો તેવી વ્યકિત, સંસ્થા, બેંક તથા લાગતા વળગતા સંબંઘીઓએ
આ નોટીસ પ્રસીધ્ધ થયે દિન-૭ માં માલીકી કે કાયદેસરના ઘરાવતા હોય તે બાબતના
લેખિત પુરાવા સાથે અમોને નીચેના સરનામે લેખિત જાણ કરવી અને તેમ કરવામા કસુર
થશે તો અમારા અસીલ સદરહુ જમીનમાં કોઈપણ વ્યકિત, ઈસમ, સંસ્થાનો કોઈ પણ
પ્રકારનો હકક, હીત, હીસ્સો કે લાગ-ભાગ, દર-દાવો નથી અને જો હોય તો તે આથી
જતો કર્યો છે તેમ માનીને હમારા અસીલ સદરહુ જમીનનો કબજો, ભોગવટો મેળવી પાકો
વેચાણ દસ્તાવેજ તથા જમીનને લાગતા વળગતા પાકા લખાણો કરાવી લેશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તર-તકરારયા દર-દાવો ચાલશે નહી જેની લાગતા
વળગતા તેમજ જાહેર જનતાએ નોંધ લેવી.
રહેવાસી : ૧૦૨, શીવ મંગલમ એપાર્ટમેન્ટ, સંદિપ જી. પટેલ
EEE BE EEE